કોને લાભ મળે?
• ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)
શું લાભ મળે?
1. AGR-૫૯ ઘાસચારા બિયારણ કીટમાં યોજનામાં દરવર્ષે લાભ મળવાપાત્ર.
• તમામ ખેડૂતોને ૭૫% અથવા રૂ.૧૨૦૦/- પ્રતિ એકર એ બે માંથી જે ઓછું હોય તે (વધુમાં વધુ ૨ એકર માટે).
અરજી સાથે જરૂરી પુરાવાઓ
• અરજી કરેલ હોય તેની નકલ
• જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)
• જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
• બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
• આધારકાર્ડ ની નકલ
(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)
અરજી ક્યાં કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા લિંક
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
0 Comments