Ad Code

Ticker

6/recent/ticker-posts

ઘટક - ‘ઘાસચારા વિકાસ કાર્યક્રમ (પ્લાન) ૨૦૨૧

ઘટક - ‘ઘાસચારા વિકાસ કાર્યક્રમ (પ્લાન) ૨૦૨૧


કોને લાભ મળે?

 • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે)


શું લાભ મળે?

 1. AGR-૫૯ ઘાસચારા બિયારણ કીટમાં યોજનામાં દરવર્ષે લાભ મળવાપાત્ર.

 • તમામ ખેડૂતોને ૭૫% અથવા રૂ.૧૨૦૦/- પ્રતિ એકર એ બે માંથી જે ઓછું હોય તે (વધુમાં વધુ ૨ એકર માટે).


અરજી સાથે જરૂરી પુરાવાઓ

 • અરજી કરેલ હોય તેની નકલ

 • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)

 • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો

 • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

 • આધારકાર્ડ ની નકલ

(દરેક પુરાવાઓ ગ્રામ સેવકને રજુ કરવા.)


અરજી ક્યાં કરવી?

ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ઓનલાઈન અરજી કરવા લિંક

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

Post a Comment

0 Comments