ખેતીવાડી માટેની યોજના
કૃષિ વૈવિધ્યકરણ યોજના
• કૃષિ વૈવિધ્યકરણ યોજના આદીજાતિ વિસ્તાર ના લોકો માટે અમલમાં મુકવામાં આવેલ છે, જેથી આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.
લાભ કોને મળે?
• નોંધાયેલ અનુસુચિત જનજાતિના ખેડૂતોને.
કેટલો લાભ મળે?
• પ્રમાણિત બિયારણ અને ખાતરની કીટ વિતરણ કરવામાં આવે છે.
• પ્રમાણિત બિયારણ: મકાઈ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી.
• ખાતર: યુરીયા, NPK, AS.
• લાભાર્થી ફાળો : રૂ.૫૦૦ /- રોકડા લેવામાં આવે છે.
યોજનાની અરજી પદ્ધતિ-
• જીલ્લા પ્રાયોજના કચેરીએ જઈ ફોર્મ અરજી કરવાની હોય છે.
અમલીકરણ સંસ્થા-
• જીલ્લા પ્રાયોજના કચેરી
0 Comments